ફિલ્મ જગત
News of Wednesday, 12th September 2018

સુરવીન ચાવલાને કોર્ટમાંથી નથી રાહત: 17 સપ્ટેમ્બરના થશે સુનવણી

મુંબઈ:બૉલીવુડ અને પોલીવુડની પોપ્યુલર અભિનેત્રી સુરવીન ચાવલા અને તેના પતિ સહિત ભાઈ સામે બે વર્ષ પહેલા રિલીઝ થયેલ ફિલ્મ 'નીલ બને સન્નાટા ' ના સહાયક નિર્માતાના પિતા દ્વારા 40 લાખની છેતરપિંડી કરવાના મામલે કેસ નોંધાયો છે.તેની જમાનત માટે દાખલ કરવામાં આવેલ અરજીની સુનવણી જીલ અને સેશન જજ પ્રિયા સુદની કોર્ટમાં થઇ હતી. સુરવીન ચાવલા તથા પતિને કૃતમાંથી રાહત મળી નથી. જજે મામલે વધુ સુનવણી માટે 17 સપ્ટેમ્બર તારીખ આપી છે.

(4:55 pm IST)