News of Friday, 12th January 2018
સફળતા હમેશા ખુશી આપે છે: પ્રભુદેવા
મુંબઈ: અભિનેતા-કોરિયોગ્રાફટ-નિર્માતા પ્રભુદેવાનુ કહેવું છે કે સફળતા હમેશા ખુશી લાવે છે પરંતુ તેની સાથે હજુ સારું કામ કરવાનો દબાવ પણ લાવે છે.
પ્રભુદેવને સોશિયલ મીડિયા પર એક પ્રશંસકે પૂછેલા સવાલનો જવાબ અપાતા કહ્યું કે સફળતા હમેશા ખુશી જ લાવે છે પણ તેની સાથે હજુ સારું કામ કરવાનું પ્રેશર પર રહે છે. એટલે જ હું શાંત રહું છું અને સફળતા અને અસફળતા બન્ને ને એક સમાન માનુ છું
(5:22 pm IST)