ફિલ્મ જગત
News of Friday, 10th August 2018

કેન્સરના અનુભવ પર મનીષા કોઇરાલાએ લખી પુસ્તક

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી મનીસા કોઇરાલાએ ' બુક ઓફ અનટોલ્ડ સ્ટોરીઝ'નામની પોતાની પહેલી પુસ્તક લખી છે. પુસ્તકના ફોટોસ મનીષાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે. સાથે મનીષા ટ્વિટર આકાઉન્ટ પર ટ્વિટ કરીને બુક પબ્લિશરની આભાર માન્યો છે.

મનીષાએ લખ્યું છે કે આભાર પેગ્વિન ઇન્ડિયા અને ગુર્વીન ચઢ્ઢા મને મારી કહાનીઓ સાંભળવામાં ઉત્સાહિત કરી.મારી પહેલી પુસ્તક. આશા છે કે તમામ લોકોને પુસ્તક પસંદ આવે.

(3:06 pm IST)