News of Monday, 8th October 2018
મારા વકીલએ કોઇપણ ચેનલ સાથે વાત કરવા મનાઇ ફરમાવી છે : નાના પાટેકર
નાના પાટેકરએ તનુશ્રી દત્તા દ્વારા યોન શોષણના આરોપો વિશે કહ્યું કે ''૧૦ વર્ષ પહેલા જે બોલ્યો હતો એજ બોલીશ, કાલે જે સાચું હતુ તે આજે પણ સાચુ જ છે, તે કાલે પણ સાચું જ રહેશે. તે તો બદલાશે નહી.'' એમણ કહ્યું મારા વકીલએ મને કહ્યુ છે કે કોઇપણ ચેનલ સાથે વાત ન કરો. મારે આ કરવું પડશે.
(11:55 pm IST)