ફિલ્મ જગત
News of Wednesday, 8th August 2018

પતિ રિતેશ દેખમુખ વિશે જેનેલિયા વ્યક્ત કરી લાગણી

મુંબઈ: અભિનેત્રી-નિર્માતા જેનેલિયા દેશમુખે પતિ રિતેશ વિશે પોતાની લાગણી સોશિયલ એકાઉન્ટમાં ફોટો શેયર કરીને વ્યક્ત કરી છે અને લખ્યું છે કે રિતેશ તેના માટે હામી કંઈકને કંઈક નવીન કરતો હોય છે. 5 ઓગસ્ટના જેનેલિયાના 51માં જન્મદિવસ પર રિતેશે તેના માટે જાતે ઘરે કેક બનાવીને તેને સિરપ્રાઈઝ આપી હતી અને ત્યાર પછી જેનેલિયાએ રિતેશ સાથે કે સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને પતિ વિશેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

 

 

 

 

(4:21 pm IST)