News of Wednesday, 8th August 2018
પતિ રિતેશ દેખમુખ વિશે જેનેલિયા વ્યક્ત કરી લાગણી
મુંબઈ: અભિનેત્રી-નિર્માતા જેનેલિયા દેશમુખે પતિ રિતેશ વિશે પોતાની લાગણી સોશિયલ એકાઉન્ટમાં ફોટો શેયર કરીને વ્યક્ત કરી છે અને લખ્યું છે કે રિતેશ તેના માટે હામી કંઈકને કંઈક નવીન કરતો હોય છે. 5 ઓગસ્ટના જેનેલિયાના 51માં જન્મદિવસ પર રિતેશે તેના માટે જાતે ઘરે કેક બનાવીને તેને સિરપ્રાઈઝ આપી હતી અને ત્યાર પછી જેનેલિયાએ રિતેશ સાથે આ કે સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર શેયર કરીને પતિ વિશેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
(4:21 pm IST)