News of Friday, 7th June 2019
ભલે એક તુટેલા ઘરથી છુ પણ લગ્નમાં વિશ્વાસ રાખુ છુ : અર્જુન કપુર
જયારે અભિનેતા અર્જુનકપુરને પુછવામા આવ્યું કે તે લગ્નને લઇ શુ વિચારે છે તો એમણે કહ્યું ભલે હુ એક તુટેલા ઘરથી છુ પણ લગ્નમાં વિશ્વાસ રાખુ છુ. એમણે કહ્યું પણ આનો મતલબ એ નહી કે તમે ખરા સમયે આવતા પહેલા લગ્નના સંબંધમા બંધાઇ જાવ. જીંદગી ખુદ આપને આ તરફ લઇ જશે.
(11:35 pm IST)