News of Friday, 7th June 2019
અક્ષય જયાં છે, જો એનાથી અડધું પણ મેળવી લઉ તો નિવૃત થઇ જાઉઃ તાપસી પન્નુની ટિપ્પણી
તાપસી પન્નુએ અક્ષયકુમારને લઇ કહ્યું છે કે તે (અક્ષય) જયાં છે એનુ અડઘુ પણ હાંસલ કરી લઉ તો એના પછી હુ નિવૃત થઇ જાઉં. તાપસીએ આગળ કહ્યું એમણે ઘણુ બધુ કર્યુ છે. અને આ સરાહનીય છે. 'બેબી' અને નામ શબાના જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલ અક્ષય અને તાપસીની ' મંગલ મિશન' ઓગષ્ટમાં રીલીજ થાશે.
(11:23 pm IST)