News of Thursday, 6th May 2021
અરિજિત સિંહની માતા હોસ્પિટલમાં દાખલ: બ્લડની જરૂર હોવાની અભિનેત્રી સ્વસ્તિકા મુખરજીએ આપી માહિતી
મુંબઈ: બોલિવૂડ સિંગર અરિજિત સિંહની માતા હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું છે. તેમને એ-બ્લડ જૂથ દાતાઓની જરૂર છે. આ માહિતી 'દિલ બેચરા' અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ તેમના ઓફિશિયલ સોશિયલ એકાઉન્ટ પરથી આપી છે. સ્વસ્તિક મુખર્જીની પોસ્ટ મુજબ સિંગરની માતા પુરુષ રક્તદાતા હોવી જોઈએ. અરિજિતની માતા સાથે શું થયું છે તે અંગે હજી સુધી કોઈ માહિતી બહાર આવી નથી. સ્વસ્તિકાએ આ માહિતી આપતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'ગાયક અરિજિત સિંહની માતા બીમાર છે અને હાલમાં તે કોલકાતાના અમરીની ધકુરિયા હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમને એ-બ્લડની જરૂર છે.'
(5:44 pm IST)