ફિલ્મ જગત
News of Tuesday, 5th June 2018

નિર્દેશક રાજા કૃષ્ણ મેનનની ફિલ્મમાં શાહિદ કપૂર કરશે બોક્સરની ભૂમિકા

 

મુંબઈ :બ્લોકબ્લસ્ટર 300 કરોડી ફિલ્મ પદ્માવદ બાદ શાહિદ કપૂર એક પછી એક ફિલ્મમો સાઈન કરી રહ્યો છે. એરલિફ્ટના નિર્દેશક રાજા કૃષ્ણ મેનને પોતાની આગામી ફિલ્મમાં શાહિદ કપૂરને ફાઈનલ કર્યો છે.

 

   એક સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ હશે. જેમાં શાહિદ એક બોક્સરની ભૂમિકા નિભાવશે. જો કે હાલ તો રાજા કૃષ્ણ મેનન કોઈ બોક્સરન કોચની શોધમાં છે જે શાહિદ કપૂરને 3 મહિનાની ટ્રેનિંગ આપી શકે.

 

 

(11:10 pm IST)