News of Friday, 3rd April 2020
કવિતાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવાની વિનંતી કરતાં દિલીપકુમારે કહ્યું...
દવા ભી, દુઆ ભી, ઔરોં સે ફાંસલા ભી
મુંબઇઃ કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વિટર પર કવિતા લખતાં દિલીપકુમારે ટ્વીટ કર્યુ હતૂં. કે 'કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરૃં છું. દવા ભી, દુઆ ભી, ઔરોં સેફાંસલા ભી, ગરીબ કી સેવા ભી'
(11:18 am IST)