News of Tuesday, 1st December 2020
એટલુ દુઃખ હતું કે મરવાનો પ્રયાસ કર્યો હતોઃ કૈલાશ ખેર
મુંબઇઃ જાણીતા ગાયક કૈલાશ ખેરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે મુંબઇ આવ્યા પછી મારે ખુબ દુઃખનો સામનો કરવો પડ્યો હતો. મને જિંદગીમાં એટલુ દુઃખ પડ્યું કે એક સમયે મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મેં બધુ જ ગુમાવી દીધું હતું અને એ પછી હારવા માટે મારી પાસે કંઇ જ નહોતું...આ વાતે જ મને પ્રેરીત કરે છે.
(12:49 pm IST)