Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

લતા મંગેશકરે પાઠવી શ્રધ્ધાંજલી

'અચ્છા સીલા દિયા... તુને મેરે પ્યાર કા'ના ગીતકાર યોગેશનું ૭૭ વર્ષની વયે નિધન

લતા મંગેશકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, મને હાલ જ ખબર પડી કે દિલને સ્પર્શતા ગીતો લખનાર કવિ યોગેશનું આજે દેહાંત થયું છે.' આ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું હતું. યોગેશજીના લખેલા અનેક ગીતો મેં ગાયા છે. યોગેશજી ખૂબ જ શાંત અને મીઠા સ્વભાવના વ્યક્તિ હતાં. હું તમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

(3:34 pm IST)