Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

નાના પાટેકરના માતુશ્રી નિર્મલાજીનું ૯૯ વર્ષની વયે નિધન

નવીદિલ્હીઃ બોલીવૂડના રીયલ એકટર નાના પાટેકરના માતુશ્રી નિર્મલાજીનું ૯૯ વર્ષની વયે દુઃખદ નિધન થયું હતું. નિર્મલાજીની અંતિમયાત્રામાં બોલીવૂડ અને મરાઠી સિનેમાના અનેક કલાકારો જોડાયા હતા. નાના પાટેકટર તેમના માતાને લઈ છેલ્લા ઘણા સમયથી ચિંતીત હતા. તેઓએ પોતાની તમામ મિલ્કત અને રોકડ એક ચેરીટીમાં અનુદાન કરી દીધુ છે અને હાલમાં વન બીએચકેના ફલેટમાં રહે છે. તેઓ પોતાનો મોટાભાગનો સમય પોતાના પરિવારજનો સાથે વિતાવે છે.

(3:30 pm IST)