Gujarati News

Gujarati News

News of Thursday, 29th August 2019

લોકો હવે મને ' પંચનામા ગર્લ' નહી પણ મારા નામથી બોલાવે છેઃ એકટ્રેસ નુશરત ભરૂચા

         અભિનેત્રી નુશરત ભરૂચાએ કહ્યું છે કે  સોનૂ ટીટૂની સ્વીટીની સફળતા પછી લોકો એમને પંચનામા ગર્લ નહી પણ એમના નામથી બોલાવવા લાગ્યા છે.

         પ્યારકા પંચનામાથી બોલીવુડ પ્રવેશ કરનારી નુશરતએ કહ્યું મને પરેશાની થાય છે કે લોકો ફકત મને પંચનામા ગર્લ કેમ કહે છે, જયારે ફિલ્મમાં બે છોકરીઓ હતી.

(11:26 pm IST)