Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

દુબઇમાં પુ. રમેશભાઇ ઓઝાના આર્શિવાદ લેતા ફિલ્મ અભિનેતા રણવિરસિંહ

દુબઇ ખાતે ગુપ્તા પરિવારના લગ્નપ્રસંગે  પ્રખર ભાગવતાચાર્ય પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા ખાસ ઉપસ્થિત રહયા હતા. દરમ્યાન, રામલીલા,પદમાવત સહિત ફિલ્મોમાં લોક ચાહના મેળવનાર ફિલ્મ અભિનેતા રણવીરસિંહ પણ આ લગ્નોત્સવમાં હાજરી આપવા આવેલ દરમ્યાન પુ. ભાઇશ્રીના આર્શિવાદ મેળવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ વિનું જોષી જુનાગઢ (૩.૨)

 

 

(12:20 pm IST)