Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

જો સાજીદ યોન ઉત્પીડનના આરોપોથી નિર્દોષ સાબીત થશે તો એમની સાથે જરુર કામ કરીશઃ અક્ષયકુમાર

         'હાઉસફુલ-૪' ના ટ્રેલર લોન્ચ દરમ્યાન એકટર અક્ષયકુમારએ કહ્યું છે કે જો સાજીદખાન યૌન ઉત્પીડનના આરોપોમાં નિર્દોષ થશે તો ભવિષ્યમાં તે એમની સાથે જરુર કામ કરશે.

         એમણે આગળ જણાવ્યું કે  સાજીદએ હાઉસફુલ-૪ નુ ૬૦ ટકા નિર્દેશન કર્યુ છે.  પણ સ્ટુડીયોએ એમને તેની ક્રેડિટ ન આપવાનો નિર્ણય કર્યો છે.

(11:54 pm IST)