Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

મારી માં પર બનનાર બાયોપીકનું નામ 'એકથી સ્મિતા' હોવું જોઈએ: પ્રતીક

મુંબઈ: અભિનેતા પ્રતીક બબર્બરની ઈચ્છા છે કે તેની માતા સ્મિતા પાટીલ પર બાયોપિક બને તો તેનું નામ એકથી સ્મિતા હોવું જોઈએ. પ્રતીકે કહ્યું કે લોકોએ મારી માતા પર બાયોપિક બનાવવાનું કહ્યું છે મારી માતાએ નાની જિંદગીમાં મોટી પ્રતિભા મેળવી હતી.તેથી તેમના પર બાયોપિક બનાવ માંગે છે અને મને પણ ખુબ ખુશી થાય છે કે મારી માતાના જીવન વિષે લોકો જાણવા માંગે છે. મરાઠી અને હિન્દી સિનેમામાં સ્મિતા પાટીલે ઘણી નામના મેળવી છે. 31 વર્ષની નાની ઉંમરમાં 1986માં સ્મિતાએ દુનિયાને અલવિદા કહી દીધું.

(2:45 pm IST)