Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

એક ફિલ્મ ફલોપ થઇ તો એમાં થોડી જ ખાનનો જમાનો ગયો : નવાજુદિન

શાહરુખખાન, સલમાનખાન અને આમિરખાનનો જમાનો ખતમ હોવાના સવાલ પર નવાજુદિન સિદીકીએ કહ્યુ છે એક પિકચર ફલોપ જવાથી શું ખાનનો જમાનો ચાલ્યો જશે આવુ નથી હોતુ સિનેમામાં બદલાવ પર એમણે કહ્યુ આ નવી વાત નથી આવુ બહુજ પહેલાથી થતુ રહ્યું છે.

(12:46 am IST)