Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

શું આદમીને પ્રપોઝ ન કરવા જોઇએ ? શાહરૂખને લગ્નના પ્રસ્‍તાવ પર કાજોલ

     ઇન્‍સ્‍ટાગ્રામ પર અભિનેત્રી કાજોલને એક ચાહકે પૂછયું કે જો તે અજય દેવગણ

( કાજોલના પતિ)ને ન મળત, તો શું શાહરૂખ સાથે લગ્ન કરી લેત ? જવાબમાં કાજોલએ લખ્‍યું  તમને નથી લાગતું કે આદમીએ પ્રપોઝ કરવુ જોઇએ ? કાજોલ શાહરૂખને બાજીગર, અને દિલ વાલે દુલ્‍હનીયા લે જાયેગેં સહીત ઘણી સુપરહિટ ફિલ્‍મોમા સાથે કામ કરેલું.

અજય દેવગણ અને કાજોલએ ૧૯૯૯ માં લગ્ન કર્યા હતા.

(10:18 pm IST)