Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

એક્ટ્રેસ કંગનાએ કેરળ પૂર પીડિતો માટે આપ્યું રૂપિયા 10 લાખનું દાન

મુંબઈ :કેરળમાં ચાલી રહેલા પૂર સંકટને લઇને બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતત ખૂબ જ દુ:ખી છે. તેણે પોતાના તરફથી શક્ય તેટલી મદદ કરવાની તૈયારી દેખાડી છે અને હાલમાં કંગનાએ પૂર પીડિતો માટે 10 લાખ રૂપિયાની સહાય મોકલી છે. કંગનાએ મુખ્યમંત્રી સહાયતા નિધિમાં ઑનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 10 લાખ રૂપિયાની સહાયતા મોકલાવી છે.

(8:02 pm IST)