Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

બાંગ્લા અભિનેતા પાર્થ મુખોપાધ્યાયનું નિધન

મુંબઈ: બાંગ્લા ફીમોના જાણીતા અભિનેતા પાર્થ મુખોપાધ્યાયનું હાર્ટ એટેકના લીધે નિધન થયું છે. 70 વર્ષના અભિનેતાનું નિધન  હોસ્પિટલ થયું હતું . પરિવારના સભ્ય દ્વારા જાણવાવમાં આવ્યું કે પાર્થ કિડનીની બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા. 22 ડિસેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

મુખોપાધ્યાયએ અતિથિ,બાલિકા વધુ, અમર પૃથ્વી, બંગબંદી ખેલ, અગ્નિશ્વર જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા ભજવી છે. તેમને 1970 અને 1980ના દશકમાં એક ચરિત્ર અભિનેતા તરીકે છાપ છોડી છે. 

(5:28 pm IST)