Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

'' બદલાપુર '' ફિલ્મમાં કામ કર્યા પછી મનોચિકીત્સક નો સહારો લેવો પડયો હતોઃ વરૂણ ધવન

વરુણ ધવન એ કહ્યું છે કે બદલાપુર (ર૦૧પ) ફિલ્મમાં કામ કર્યા પછી  મારે ઘણી વખત મનોચિકિત્સકની પાસે જવું પડયું હતુ. વરૂણએ કહ્યુ ડોકટરે મને કહ્યુ જો તમે લાંબા સમય સુધી તનાવવાળા માહોલમાં રહેશો તો આમ થઇ શકે છે વરૂણે કહ્યુ પોતાના મનની વાત કરવામાં કાંઇ ખોટું નથી.

(11:42 pm IST)