Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જૂના મિત્રોને મળવાથી સારૂ લાગે છે : અનિલ-ટીના અંબાણી સાથે તસ્વીર પર અભિનેતા રૂષિકપુરની પ્રતિક્રિયા

રીલાયન્સ એડીએજી સમૂહના ચેરમેન અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીએ ન્યુયોર્કમાં કેન્સરનો ઇલાજ કરાવી રહેલ અભિનેતા ઋષિકુપર સાથે મુલાકાત કરી. એમની તસ્વીર શેયર કરી ઋષિએ લખ્યુ જુના મિત્રોને મળવાથી સારૂ લાગે છે. આ પહેલા અનિલના ભાઇ મૂકેશ અંબાણી અને એમના પત્ની નીતા અંબાણી પણ ઋષિકપુરને ન્યુયોર્કમાં મળ્યા હતા.

(10:52 pm IST)