Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

શરીરમાં અપ્રાકૃતિક બદલાવ કરાવવા કહેવામાં આવ્યુ હતુઃ '' પ્યાર કા પંચનામા '' ફેમ સોનાલીનો ખુલાસો

'' પ્યાર કા પંચનામા'' ની એકટ્રેસ સોનાલી સહગલએ બતાવ્યુ છે કે એમણે એક ફિલ્મ ઠુકરાવી દીધી. કારણ એક જાને-માને કાસ્‍ટીંગ ડાયરેકટરએ એમને અપ્રાકૃતિક ઢંગથી  શરીરમા બદલાવ કરવા કહ્યું હતુ. મારૂ દિલ તુટી ગયુ. આ ઉપરાંત મને ના કહેવામા બિલકુલ સમય ન લાગ્યો. સોનાલીએ કહ્યું બોડીમા બદલાવ માટે તે સર્જરી નહી કરાવે.

(9:58 pm IST)