Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

એકટ્રેસ નયનતારા પર આપત્તિજનક ટિપ્પણી કરનાર એકટરને ડીએમકે એ બરતરફ કર્યા

દક્ષિણની ફિલ્મોની એકટ્રેસ નયનતારા પર આપતિજનક ટિપ્પણી કરવાને લઇ ડીએમકેએ એકટર રાધા રવિને છૂટા કરી દીધા છે. રાધાએ કહ્યું હતુ નયનતારા કયારેક ભૂતની ભૂમિકા કરે છે તો કયારેક સીતા બની જાય છે. આજકાલ ગમે તેન સીતા બનાવી શકાય છે.

(10:54 pm IST)