Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માહોલ હવે સારો રહ્યો નથી: ગોવિંદા

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ગોવિંદાએ કહ્યું કે સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા માહોલનો રહ્યો નથી ગોવિંદાએ વાતની જાહેરાત આગામી ફિલ્મ 'રંગીલા રાજાને લઈને કેન્દ્રીય ફિલ્મ બોર્ડ પ્રસારણ દ્વારા વિરોધમાં કહ્યું હતું મીડિયા દ્વારા ફિલ્મ રંગીલા રાજાએ રિલીઝની તારીખે પૂછવામાં આવેલ જવાબ આપતા ગોવિંદાએ કહ્યું કે અમે મીડિયા અને દર્શકોએ ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફાર કર્યું છે. અને મને વાતનો દુઃખ થાય છે કે અત્યારે ફીલ ઇન્ડસ્ટ્રીમાં માહોલ સારો નથી ચાલી રહ્યો.

(4:52 pm IST)