Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હું રડયો હતો જયારે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીથી બહાર કાઢવામા આવ્યોઃ કરણજોહરની પ્રતિક્રિયા

     કરણ જૌહરએ જણાવ્યું છે કે જે દિવસે ભારતમાં સમલૈંગિકતાને અપરાધ બતાવનારી ધારા ૩૭૭ ના પ્રાવધાનોનો ખાત્મો કરવામા આવ્યો આ દિવસે તે રડયા હતા.

     એમણે કહ્યું હુ એટલા માટે રડયો કારણ અંતતઃ આઝાદી મળી સંયોગ છે કે ૬ સપ્ટેમ્બરના મારા પિતાનો જન્મ દિવસ પણ હતો.

     કરણએ કહ્યું હવે આગલુ કદમ સમલૈગિંક લગ્નોને અનુમતિ આપવાનુ છે તે એક ઐતિહાસિક નિર્ણય હતો.

(10:00 pm IST)