Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

લોકોનો અવાજ જ ભગવાનનો અવાજ છે : સિધ્ધુએ આપ્યા બીજેપીને જીતના અભિનંદન

 

મોટી જીત સાથે બીજેપી કેન્દ્રની  સતામા પરત  આવવાના સમાચારો પછી કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિધ્ધુએ ટવિટ કર્યુ છે હુ ભારતના જનાદેશની આગળ નતમસ્તક છુ લોકો અવાજ જ ભગવાનનો અવાજ છે. ભારતીય જનતા પાર્ટીને અભિનંદન

(12:06 am IST)