Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

લોકો તૈમુરમાં દિલચસ્પી લઇ શકે છે તો મારા લગ્નની અટકળો મોટી વાત નથીઃ અર્જુન કપુર

અભિનેતા અર્જુનકપુરથી જયારે એક ઇન્ટરવ્યૂમાં મલાઇકા અરોરા સાથે એમના લગ્નની અટકળો વિશે પુછવામાં આવ્યુ તો એમણે કહ્યું જો લોકોની દિલચસ્પી તૈમુરમા થઇ શકે છે તો મારા અને મલાઇકાના લગ્નની અટકળો કોઇ મોટી વાત નથી. એમણે કહ્યું કે જો એમના લગ્ન થવાના છે તો તે બધાને આ વિશે જણાવશે.

(12:21 am IST)