Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

વકીલ રાખવાની હેસિયત હતી નહીઃ ‘ મિ-ટૂ ના આરોપો પર પોતાની ચૂપકીદીને લઇ કોમેડિયન

        કોમેડિયન ઉત્‍સવ ચક્રવર્તીએ ગયા વર્ષે પોતાના ઉપર લાગેલ યૌન ઉત્‍પીડનના આરોપો પર કહ્યું છે કે તે એટલા માટે ચુપ રહ્યા કારણ કે એમની વકીલ રાખવાની હેસિયત હતી નહી અને એકાઉન્‍ટમાં રૂ. ર૦૦૦૦ ઓછા હતા.

        ઉત્‍સવ અને એક અભિયુકતના વકીલનો ઓડિયો કલીપ  સામે આવ્‍યો છે જેમાં એમને પોતાને નિર્દોષ બતાવતા સાંભળવામાં આવી રહ્યા છે.

(11:15 pm IST)