Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

એકતાકપૂર હજુ કેમ છે કુંવારી?: કેમ નથી કર્યા લગ્ન : કર્યો મોટો ખુલાસો

મુંબઈ :ટીવી સિરિયલની નિર્માત્રી એકતાકપૂરે હ્જુ સુધી કેમ લગ્ન કર્યા નથી તેનો તેણીએ ખુલાસો કર્યો છે એક પ્રાઈવેટ ઈવેન્ટમાં એકતા કપૂરે પોતાના લગ્નને લઈ એક મહત્વનો ખુલાસો કર્યો છે.

  એકતા કપૂરે પોતાના લગ્ન ના કરવાનું કારણ પત્રકારો સામે વ્યક્ત કરતા કહ્યુ કે, તેણે પોતાના પિતા જિતેન્દ્રના કહેવા પર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યુ કે, પપ્પાએ મને કહ્યુ કે, લગ્ન કરો અથવા તો કામ કરો, બંને એક સાથે થઈ શકતુ નથી. તેથી મે લગ્નને બદલે કામને પસંદ કર્યુ.  

(6:12 pm IST)