Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

તલ્લાક પછી હું વધારે શાંત છુ : અભિનેત્રી મલાઇકા અરોરા

મુંબઇ : અભિનેત્રી મલાઇકા અરોરાએ પોતાના પૂર્વ પતિ અરબાજ ખાનથી છુટાછેડા લઇને કહ્યુ છે કે હવે હું પહેલા કરતા વધારે શાંત છું. અને આસપાસના માહોલથી આરામ માં છુ. એમણે કહ્યુ કે હું વિચારતી હતી કે હવે શું થશે ? જીંદગી શું વળાંક લેશે ? સારું છે કે ભાવનાત્મક  રૂપથી કંઇ ગુમાવ્યું નથી બધુંજ સમય પર છોડી દીધું છે.

(12:49 pm IST)