Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

પાણીની જેમ કલાકારે રહેવું જોઈએ: નવાઝુદીન સિદ્દીકી

નવાઝુદીન સીદીકીની ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઇ છે આ ફિલ્મને લઈને નવાજ પણ ઘણા સમયથી ચર્ચામાં હતો. ફિલ્મ અંગે નવાજે કહ્યું હતું કે લેટક સચાંદન હસન મંટોની બાયોપિકમાં કામ કરવાથી જાણવા મળ્યું છે કે દરેક કલાકારે પાણીની જેમ કામ કરવું જોઈએ જયારે કોઈ અભિનેતા કોઈ વ્યક્તિના જીવનનું પાત્ર ભજવે છે ત્યારે તે પણ તેની સાથે જોડાઈ જતો હોય છે. કોઈ પણ વ્યક્તિત્વની બાયોપિક કરવી એટલે ફરીથી તેનું જીવન જીવવા જેવી બાબત છે.

(12:28 pm IST)