Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જાવેદ અખ્તરનું જુનું ગીત લીધુ એટલે ક્રેડિટ આપીઃ પીએમ મોદી બાયોપિકના નિર્માતાનો ખુલાસો

બાયોપિક પીએમ નરેન્દ્ર મોદી ના નિર્માતા સંદિપસિંહએ કહ્યું છે કે બાયોપિકમાં ફિલ્મ ૧૯૪૭ અર્થનુ ઇશ્વર અલ્લાહ અને 'દસ' ફિલ્મનુ સુનો ગોર સે દુનિયાવાલો ગીત લેવામાં આવ્યા છે. આ માટે જાવેદ અખ્તર અને સમીરના નામ પોસ્ટરમાં લખવામાં આવ્યા છે. જાવેદ અને સમીરએ કહ્યું હતુ કે એમને આ ફિલ્મના ગીત નથી લખ્યા.

(11:07 pm IST)