Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મલયાલમ અભિનેત્રી ભાવનાએ પ્રભુતામાં પડ્યા પગલાં

મુંબઈ: મલયાલમ ફિલ્મોની અભિનેત્રી ભાવનાએ આજે નિર્દેશક નવીન કૃષ્નન સાથે પ્રભુતામાં પગલાં પડ્યા છે. ત્રીસુરના થિરૂવમબડી મંદિરમાં લગ્ન કર્યા છે. આ લગ્નના ફોટો સોશિયલ મળિયામાં વાઇરલ થાય છે.આ ફોટામાં ભાવનાએ ગોલ્ડન રંગની સિલ્કની સાડી પહેરી છે અને માથા પર પટ્ટી અને જવેલરી પહેરી છે. દુલ્હનના આ પોશાકમાં ભાવના ખુબ  સુંદર દેખાઈ રહી છે. આ પહેલા ભાવનાના મેંહદીના ફોટો વાઇરલ થાય હતા.

(4:37 pm IST)