Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અંધેરી સ્થિત ફ્લાયઓવર શ્રીદેવીના નામથી થશે જાણીતો

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીના નિધન પછી બૉલીવુડ ઈદુસ્ટ્રીજ અને તેના ફેન્સ લોકો શોકમાં ડૂબી ગયા હતા. આ વચ્ચે શ્રીદેવીના ફેન્સ માટે એક ખુબખબર છે મળતી માહિતી અનુસાર મુંબઈમાં એક ફ્લાયઓવરનું નામ શ્રીદેવીના નામ પરરાખવામાં આવશે. અંધેરી સ્થિત આવેલ આ ફ્લાયઓવર હવેથી શ્રીદેવીના નામથી જાણીતો થવાનો છે પણ અનુક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

(3:57 pm IST)