Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

'મનમર્જીયા' માં અભિષેકના કામથી પ્રભાવિત થઇ અમિતાભ રડી પડયાઃ શ્વેતા બચચન

શ્વેતા બચ્ચનએ જણાવ્યું કે 'મનમર્જીયા' મા અભિષેક બચ્ચનના કામથી પ્રભાવીત થઇ અમિતાભ બચ્ચન રડી પડયા હતા. શ્વેતાના જણાવ્યા પ્રમાણે અમિતાભ તુરંત અભિષેકને ફોન પર વાત કરવા માંગતા હતા પરંતુ તેઓ આ રીતે રડતા હોવાથી વાત કરી શકતા ન હતા. શ્વેતાએ કહ્યું આ માટે અમિતાભએ જણાવેલ તે અભિષેક સાથે પછી વાત કરશે.

(11:39 pm IST)