Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ટીવી પર કામ કરતી રહેશે અંકિતા

મુંબઈ: ટીવીની જાણીતી અભિનેત્રી અંકિત લોખંડેનું કહેવું છે કે તે ટીવી પર કામ કરતી રહેશે ટીવી અભિનેત્રી આંતયરે પોતાની ડેબ્યુ ફિલ્મ 'મણિકર્ણિકા: કવિન ઓફ જહંસીને લઇને ખુબ ચર્ચામાં છે. ફિલ્મમાં રાની લક્ષ્મીબાઈના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અંકિતા ઝલકારી બાઈની ભૂમિકામાં નજરે પડશે। જયારે કંગના રનોત લક્ષ્મીબાઈની ભૂમિકાના નજરે પડશે। ફિલ્મ 25 જાન્યુઆરીના રિલીઝ થવાની છે.

(6:10 pm IST)