Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

હું કોઇપણ પાત્ર પર સારૂ અથવા ખરાબનો થપ્‍પો નથી લગાવતીઃ અભિનેત્રી તબ્‍બૂની ટિપ્‍પણી

અભિનેત્રી તબ્‍બુએ એક ઇન્‍ટરવ્‍યૂમા કહ્યું છે કે હુ કોઇ પાત્ર પર સારા અથવા ખરાબનો ઠપ્‍પો નથી લગાવતી મારા માટે પાત્રની સફર વધારે જરૂરી છે.

એમણે કહ્યું કે પાત્રમાં ચાહે સારૂ હોય અથવા તો સાધારણ હોય એનુ સ્‍ક્રીપ્‍ટમાં મહત્‍વપૂર્ણ હોવું જરૂરી છે. તબૂની હાલની ફિલ્‍મો ભારત, અંધાધૂન અને દે દે પ્‍યાર દે હીટ રહી હતી.

પોતાની આગામી ફિલ્‍મ જવાની જાન એ મન માં નજરે આવશે.

(11:44 pm IST)