Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

રાની મુખર્જીના માટે તેના બધા નિર્દેશકો ગુરૂ છે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી રાની મુખર્જીનું કહેવું છે કે તે તમામ નિર્દેશકોને પોતાના ગુરુ મને છે. રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'દ્વારા ચાર વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે. ફિલ્મમાં તેને એક એવી મહિલાનું પાત્ર ભજવી રહી છે જે શિક્ષક બનવા માંગે છે પરંતુ તેને ટૉરેંટ સિન્ડ્રોમથી પીડિત છે અને તેના લીધે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

રાની મુખર્જીની આ ફિલ્મની કહાની 'બ્રેડ કોચીન'ની પુસ્તક પર આધારિત છે. તેમે તે એવી બીમારીથી પીડિત છે છતાં પણ તે શિક્ષક બનવાની ઈચ્છા રાખે છે. અને તે સંઘર્ષ કરીને સફળતા મેળવી લે છે.

(5:10 pm IST)