Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

જો દીપિકાએ અપરાધ કર્યો પણ હોય, તો તે નાનો અપરાધ છે, એનસીબીની પૂછતાછ પર એકટર ગુલશન દેવૈયાની પ્રતિક્રિયા

ડ્રગ મામલામાં દીપિકા પાદુકોણની એનસીબીની પૂછતાછને લઇ એકટર ગુલશન દેવૈયાએ કહ્યું છે જો એમણે કોઇ અપરાધ કર્યો પણ હોય તો તે એક નાનો અપરાધ છે. એમણે કહ્યું જો આપ બનારસ જાવ તો તે વસ્‍તુ આપને રોજ જોવામળશે. ગુલશનએ કહ્યું આ પાખંડ છે આપ ધાર્મિક હો તો ફૂંકવું વેધ છે નહિ તો ગેરકાનૂની.

(11:06 pm IST)