Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

ન્યુયોર્કમાં ઋષિકપુર અને નિતૂસિંહને મળવા પહોંચ્યા જાવેદ અખ્તર

સંગીતકાર જાવેદ અખ્તર ન્યુયોર્કમાં સારવાર લઇ રહેલ ઋષિકપુરને મળવા પહોંચ્યા. ઋષિએ જાવેદ અને પત્ની નિતુસિંહ સાથે તસ્વીર ટવીટ કરી લખ્યું અમને આટલું વધારે હસાવનાર અન અમારૃં મનોરંજન કરવા માટે જાવેદ અખતર સાહેબનો ઘણો આભાર. મળવા આવવા માટે ધન્યવાદ. આ પહેલા સોનાલી બેંન્દ્રે, પ્રિયંકા ચોપડા અને આલિયાભટ્ટ પણ ઋષિકપુરને મળવા ગયેલ.

(12:16 am IST)