Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સિંગર આદિત્ય નારણ એ લગ્ની ઇચ્છા દર્શાવી તો મે કહ્યું પછી કાંઇ થયું તો અમેન દોષ ન આપતો : ગાયક ઉદ્દિત નારાયણ

ગાયક ઉદિત નારાયણએ પોતાના પુત્ર અને સિંગર આદિત્ય નારાયણ અને અભિનેત્રી શ્વેતા અગ્રવાલના લગ્નને લઇ કહ્યું છે હું શ્વેતાને ઘણા વર્ષોથી જાણતો હતો પણ પુત્રના મિત્રની રીતે એમણે કહ્યું જયારે આદિત્યએ બતાવ્યું કે તે એના સાથે લગ્ન કરવા ઇચ્છે છે તો મે એને કહ્યું કે ભવિષ્યમાં કાંઇ થાય તો માતા-પિતાને દોષ ન આપતો.

(10:52 pm IST)