Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

અભિનેતા આયુષ શર્માએ કરી પત્ની અર્પિતા ખાનની પ્રેગનન્સીની પુષ્ટિઃ બીજી વખત માતા બનશે

        અભિનેતા આયુષ શર્માએ આઇફા એવોર્ડસ ર૦૧૯ ની ગ્રીન કાર્પેટ પર મીડિયાને સંબોધન કરતા પોતાની પત્ની અને સલમાનખાનની બહેન અર્પિતાખાનની પ્રેગનન્સીની પુષ્ટિ કરી હતી.

         એમણે કહ્યું હાં અર્પિતા અને હુ બીજી વખત માતા-પિતા બનવાના છીએ. અમને બાળક આવવાનો ઇન્તજાર નથી થઇ રહ્યો. બંનેનો એક ત્રણ વર્ષનો પુત્ર આહિલ પણ છે. ર૦૧૪ માં થયા હતા આયુષ અને અર્પિતાના લગ્ન.

(11:34 pm IST)