Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કરણ જોહરના કારણે રણબીર -આલિયાને થશે કરોડોનું નુકસાન?:જાણો કેમ

મુંબઈ :બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના નવા નવા પાંગરેલા પ્રેમ પર એડવર્ટાઇઝમેન્ટ કંપનીઓને ખૂબ જ રસ છે.ત્યારે  આલિયા ભટ્ટને  પોતાની દીકરી જેવી માનનારા નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેને અને રણબીરને નજીકના ભવિષ્યમાં કોઈ કંપનીમાં સાથે એડ ન કરવાની સલાહ આપી છે. હાલમાં આ જોડી ‘બ્રહ્માસ્ત્ર'માં કામ કરી રહી છે. આથી હાલમાં રણબીર-આલિયાએ કરોડોને કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ઼્યો છે.

(12:54 pm IST)