Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

દેશભરમાં થયેલ અપરાધની સત્‍ય ઘટનાઓથી પ્રેરિત છે મર્દાની-ર નિર્દેશકની પ્રતિક્રિયા

રાની મુખર્જીની ફિલ્‍મ મર્દાની-ર ના નિર્દેશક ગોપી પુત્રનએ કહ્યું છે કે ફિલ્‍મની વાર્તા દેશભરમાં થયેલ અપરાધની સત્‍ય ઘટનાઓથી પ્રેરિત છે.

એમણે કહ્યું આવી ફિલ્‍મો સાચી ઘટનાઓની પ્રેરિત હોય છે. કારણ કે અખબારાોમં જે ડરામણા અપરાધો વિશે વાંચીએ છીએ એનાથી તમે હચમચી જાવ છો. અને આ તમારા  દિમાગમાં રહી જાય છે.

મર્દાની-ર થી કોટા જિલ્લાનું નામ હટાવવાની માંગ થઇ રહી છેᅠઆ માંગને લઇ લોકો લોકસભાના અધ્‍યક્ષને મળ્‍યા હતા.

(11:50 pm IST)