Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

દુર્ગાપૂજા માટે કલકત્તા ગઇ જેનિફર વિન્ગેટ

જેનિફર વિન્ગેટ દુર્ગાપુજા માટે કલકત્તા પહોંચી ગઇ છે. જેનિફરની મમ્મી પંજાબી છે અને પિતા મહારાષ્ટ્રિયન છે. તે નવરાત્રી અને દુર્ગાપૂજા માટે કલકત્તા ગઇ છે જેનો તેણે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું હતું કે 'આજે કલકત્તામાં ફેસ્ટિવલ મનાવીશ. દુર્ગાપૂજા કરવા માટે આવી છું. નવરાત્રી, ગરબા અને દાંડિયાનો આ સમય છે.'(૧.૫)

(11:35 am IST)