Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

'અંધાધૂન' માટે ડિરેક્ટર શ્રીરામ રાઘવને રાધિકા આપ્ટે પાસેથી લીધી હતી સલાહ !

 

મુંબઈ :અંધાધૂનના ડિરેક્ટર શ્રીરામ રાઘવન જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ પર કામ કરે છે. પોતાની ફ્રેન્ડ અને સહયોગી રાધિકા આપ્ટેની સલાહ જરૂર લે છે. રાધિકા અને શ્રીરામ 2015માં આવેલી બદલાપુરમાં સાથે કામ કરી ચૂક્યા છે. બંને વચ્ચે સારી મિત્રતા છે. શ્રીરામ પોતાના પ્રોજેક્ટ માટે રાધિકાની સલાહને સૌથી વધુ મહત્વ આપે છે. 'અંધાધૂન'માં બ્લાઈન્ડ પિયાનો કલાકાર અને તેની લવસ્ટોરીની વાત છે.

(9:55 pm IST)