Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

આમિર ખાનને કરવી હતી ઓમકારામાં લંગડા ત્યાગીની ભૂમિકા;મતભેદને આમિરે ફિલ્મ છોડી

મુંબઈ :ફિલ્મ એક્ટર સૈફ અલી ખાનના કરિયરમાં મહત્વનો વળાંક લાવનારા ફિલ્મ ઓમકારાના લંગડા ત્યાગીના પાત્ર અંગે ફિલ્મના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજે મોટો ખુલાસો કર્યો છે

     તેમણે કહ્યું કે આ પાત્ર પહેલા આમિર ખાને ભજવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિશાલે કહ્યું કે, આમિર ખાને જ તેમને શેક્સપિયરનાં નાટક ઓથેલો પર ફઇલ્મ બનાવવા પ્રેરિત કર્યા હતાં. મતભેદને કારણે આમિરે આ ફિલ્મ છોડી હતી.

(12:08 pm IST)