Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

તારક મહેતા …ફેઈમ ડૉ. હાથી 46 વર્ષે પણ કેમ હતાં કુંવારા? : ચાલુ પાંડેએ કર્યો ખુલાસો

મુંબઈ :સોની સબ ચેનલની સૌથી લોકપ્રિય 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સીરિયલમાં ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર નિભાવનાર કવિ કુમાર આઝાદનું 9, જુલાઈના રોજ હૃદય હુમલાના કારણે નિધન થયું હતું.

  કવિ કુમારે 46 વર્ષની ઉંમરે પણ લગ્ન કેમ ન હતા કર્યા તે વાતનો ખુલાસો પણ કર્યો હતો. સીરિયલમાં ઇન્સ્પેકટર ચાલુ પાંડેની ભૂમિકા ભજવનાર દયાશંકરે કહ્યું, કવિ કુમાર તેમના પરિવાર માટે તેમણે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો.

(8:39 pm IST)